અંતરનાદ 02
By Ankit Chaudhary shiv and Kaushik Shah
()
About this ebook
અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે,
1) ડૉ. નારદી પારેખ 'નંદી' (મુંબઈ)
2) ભારતી ભંડેરી 'અંશુ' (અમદાવાદ)
3) જયશ્રી વિનુ મરચંટ 'ભગ્ન' (અમેરિકા)
4) દેવિકા ધ્રુવ (અમેરિકા)
5) અલ્લારખા મલેક
'અર્ક કલોલવી' (અમદાવાદ)
6)ભરત સાંગાણી (અમદાવાદ)
7) નિખિલ કિનારીવાલા (અમદાવાદ)
8) મોહન પરમાર 'આનંદ' (વડોદરા)
9) દેવેન્દ્ર જોષી (મુંબઈ)
10) મુકેશ પરીખ (અમેરિકા)
11) પ્રતિક સોની 'નિશાન' (અમદાવાદ)
12) જયશ્રી પટેલ (વડોદરા)
13) નેહા દેસાઈ 'ચાહત' (અમેરિકા )
14) મૃદુલ શુક્લ 'મૃદુલ મન' (મુંબઈ)
15) તુષાર પંડ્યા 'રુદ્ર' (ભાવનગર)
16) ડૉ. સંજય પટેલ 'સ્વયં' (વાપી)
17) જીજ્ઞા કપુરિયા 'નિયતી' (મુંબઈ)
18)સંગીતા દત્તાણી (લેસ્ટર યુ.કે.)
19) ખ્યાતિ દેસાઈ (અમદાવાદ)
20) ઈશ્વરી ડૉક્ટર 'ઈશ' (અમદાવાદ)
21) શ્યામ ગોયાણી 'શ્યામ' ( શિવેન્દ્રનગર )
22) ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જૂનાગઢ)
23) પ્રવીણા કડકિયા 'પ્રવિનાશ' (અમેરિકા)
24) ડૉ. રેખા શાહ 'રુહ' (મોરબી)
25)કૌશલ પુરાણી 'નિઃશબ્દ' (વડોદરા)
26)લતા ચૌહાણ 'સોનાવેલ' (ગોધરા)
27) સુનિતા મહાજન 'સુનિ' (અકોલા)
28) સુભાષચંદ્ર ઉપાધ્યાયm'મેહુલ' (અમેરિકા)
29) દિનેશ નાયક 'અક્ષર' (સરડોઇ)
30) દિલીપ સોની (અમદાવાદ)
31) પ્રકાશ સોલંકી 'વૈરાગી' (પાટણ)
32) તુલસીભાઈ વાઘેલા 'નંદી' (હિંમતનગર)
33) બીના પીઠડીયા 'વૈદેહી' (અમદાવાદ)
34) પૂજા ગઢવી 'મંથના' ( અંજાર કચ્છ)
35) ભગવતી પંચમતીયા 'રોશની' (જામનગર)
36) નિરંજન શાહ 'નીર' (ગાંધીનગર)
37) ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' (મુંબઈ)
38) નિશા નાયક 'પગલી'.(અમદાવાદ )
39) નીતિન શાહ 'ભીતર' (અમદાવાદ)
40) ડૉ.કનૈયાલાલ માલી 'ઉત્સવ'.(અમદાવાદ)
41) પ્રફુલ્લા અગ્રવાલ (રાજકોટ)
42) નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર)
43) ઉષા દાવડા (અંજાર ક્ચ્છ)
44) કિરણ શર્મા 'પ્રકાશ'.(વડોદરા)
45) ઝાલા ભુમિકાબા 'ઢીંગલીબા' (ધાંગધ્રા)
46) નિક્કી શાહ (સુરત)
47) શાંતિલાલ કાશિયાણી (ધ્રોલ)
48) વિનાબા ડોડીયા 'રાહી' (હિંમતનગર)
49) ભાવના દેસાઈ 'ભાવુ' (મુંબઈ)
50) જીજ્ઞેશ પટેલ 'નિશજ'.(ભરૂચ)
Read more from Ankit Chaudhary Shiv
રુહાનુંબંધ 04: 04 Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ: 02 Rating: 0 out of 5 stars0 ratingsપ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ 03: 03 Rating: 0 out of 5 stars0 ratingsશિવશક્તિ Rating: 0 out of 5 stars0 ratingsકેસરિયા Rating: 0 out of 5 stars0 ratingsદુબઈ (UAE) ડાયરી Rating: 0 out of 5 stars0 ratingsઅંતરનાદ 03 Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાન સારથી Rating: 0 out of 5 stars0 ratingsકાલો - ધ નૂર ઓફ કુલભાટા Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ 05: 05 Rating: 0 out of 5 stars0 ratings
Related to અંતરનાદ 02
Related ebooks
અંતરનાદ 03 Rating: 0 out of 5 stars0 ratingsઅવતરણ Rating: 0 out of 5 stars0 ratingsરહસ્યની સમીપે Rating: 0 out of 5 stars0 ratingsઅરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3) Rating: 5 out of 5 stars5/5પડાવ Rating: 0 out of 5 stars0 ratingsગીતા મંથન (Geeta Manthan) Rating: 5 out of 5 stars5/5કાલો - ધ નૂર ઓફ કુલભાટા Rating: 0 out of 5 stars0 ratingsપ્લેન હાઇજેકિંગ Rating: 0 out of 5 stars0 ratingsમેઘ ધનુષનાં રંગો Rating: 0 out of 5 stars0 ratingsChanakya Niti: Chanakya Sutra Sahit Rating: 0 out of 5 stars0 ratingsઅંતરનો નાદ - સ્વની ખોજ Rating: 0 out of 5 stars0 ratingsGanesh Puran Rating: 0 out of 5 stars0 ratingsKadve Pravachan Rating: 0 out of 5 stars0 ratingsAmruta Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsVishnu Puran Rating: 0 out of 5 stars0 ratingsયાદ તો સતાવે જ ને.. Rating: 5 out of 5 stars5/5મૃત્યુ સમયે પહેલાં ને પછી... Rating: 0 out of 5 stars0 ratingsપુરુષોત્તમની આરાધના Rating: 0 out of 5 stars0 ratingsMarkandeya Puran Rating: 0 out of 5 stars0 ratingsઆઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની Rating: 5 out of 5 stars5/5Sapne Jo Sone Na Den Rating: 0 out of 5 stars0 ratingsShrimad Bhagwad Gita Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsઆત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition Rating: 0 out of 5 stars0 ratingsચંદા તારી બીજ બાજુ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૪ Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (સંક્ષિપ્ત) Rating: 3 out of 5 stars3/5
Reviews for અંતરનાદ 02
0 ratings0 reviews
Book preview
અંતરનાદ 02 - Ankit Chaudhary shiv
Copyright © 2023 Antarnad 02, Nirmohi Publication & Sahitya Sangeet Nu Vishwa
All Rights Reserved.
This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations embodied in critical articles and reviews.
The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Antarnad 2
. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.
અર્પણ
સાહિત્યના ઉપાસકો અને વાચકોને
• અંતરનાદ ૦૨ (કાવ્ય સંગ્રહ)
• કૉપિરાઇટ ૨૦૨૩ ©નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ
• સંપાદક
અંકિત ચૌધરી ‘શિવ’ (નવલકથાકાર)
કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ સંસ્થાપક)
• અંતનાદ ૦૨ (કાવ્ય સંગ્રહ)
• કિંમત – ૨૫૦ /-
• ISBN –
• પ્રકાશન
નિર્મોહી પ્રકાશન
મહેસાણા, ગુજરાત.
મો. નં. – 9624265491
ઇમેલ આઇડી – nirmohimagazine@gmail.com
નિર્મોહી પ્રકાશન
શબ્દોની ઉત્પતિ એ સરસ્વતીની દેન છે, ને તેમાંથી રચાયેલ સાહિત્ય વરદાન છે. નિર્મોહી પ્રકાશન, અંકિત ચૌધરી 'શિવ' દ્વારા ડિજિટલ માધ્યમથી ચલાવવમાં આવે છે. નિર્મોહી પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ટ સાહિત્યને વધુથી વધુ વાચકો સુધી પહોંચાડવાનો છે.
નિર્મોહી પ્રકાશનની ગૌરવપૂર્ણ સિદ્ધિઓમાંની એક અમારું ત્રિમાસિક સામયિક, 'નિર્મોહી - એક અવાજ' છે, જેમાં નામી-અનામી લેખકો અને કવિઓની ઉત્કૃષ્ટ રચનાઓ પ્રકાશિત કરવામાં આવે છે. અમે ઉચ્ચ-સાહિત્ય સુજ્ઞ વાચક સુધી પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જેથી લેખક અને વાચક વચ્ચે સુભગ સમન્વય જળવાઈ રહે.
આજ સુધી અમે ભારતીય બજારમાં 11 પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રભાવશાળી 18 પુસ્તકો સાથે અમારી ઓળખ બનાવી છે. આમાનાં ઘણાં પુસ્તક શ્રેષ્ઠ વિક્રેતાના દરજ્જા સુધી પહોંચી ગયાં છે, જે અમે વિશ્વ સમક્ષ લાવવાનું કામ કરી રહ્યાં છીએ.
સાહિત્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. ઉત્કૃષ્ટ કૃતિઓ આતુર વાચકો સુધી પહોંચે તે માટે અમે અમારી સાહિત્યિક સેવા ચાલુ રાખવાનો સંકલ્પ કરી રહ્યાં છીએ. તમે લેખક છો, વાંચક છો કે પછી શબ્દોની સુંદરતાની કદર કરતાં શબ્દોના સાધક છો, અમે તમને નિર્મોહી પ્રકાશન સાથેની આ સાહિત્યિક સફરમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ.
અમારા પ્રકાશનનું અન્વેષણ કરવા, અમારા લેખકો સાથે જોડાવા અને સાહિત્યની દુનિયામાં તમારી જાતને લીન કરવા માટે નિઃસંકોચ અમારી સાથે જોડાઈ શકો છો. અમારા સાહિત્યિક સમુદાયનો એક ભાગ બનવા બદલ તમારો આભાર.
અંકિત ચૌધરી 'શિવ' (નવલકથાકાર)
નિર્મોહી પ્રકાશન (સંસ્થાપક)
સાહિત્ય સંગીતનું વિશ્વ
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગ્રુપનો આરંભ ૨૦૨૦ના દશેરાના પાવન દિવસે કર્યો હતો.
ત્યારથી માંડીને જોતજોતામાં લગભગ સાડત્રીસ હજાર સાતસો સભ્યો ગ્રુપ સાથે જોડાયાં એનો આનંદ છે.
કોવિડના કપરા કાળ દરમ્યાન જ્યાં સૌની બાહ્ય પ્રવૃત્તિ અટકી ગઈ હતી ત્યારે ઝૂમ મીટિંગોનું આયોજન કરીને સર્જકોને પોતાની મૌલિકતા દર્શાવતી અભિવ્યક્તિની તક આપવામાં આવી હતી.
આજે ત્રણ વર્ષ પૂર્ણ થવામાં છે, ત્યારે આટલાં વર્ષોની પ્રવૃત્તિ તરફ નજર કરીએ તો મન અતિ પ્રસન્નતા અનુભવે છે.
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગ્રુપે માત્ર સ્વકેન્દ્રી બની રહેવાનાં બદલે અન્ય સહયોગી ગ્રુપ તથા અખબારો સાથે જોડાઈને અનેકવિધ પ્રવૃત્તિ કરી છે અને આગળ પણ કરતું રહેવાનું છે.
ભારતીય સંસ્કૃતિના તહેવાર, રાષ્ટ્રીય ઉજવણી કે પાશ્ચાત્ય પ્રણાલીને ધ્યાનમાં રાખીને વિવિધ અખબારમાં ગદ્ય-પદ્યના વિશેષાંક પ્રકાશિત કર્યા છે. તેમજ એ તમામ પ્રકાશિત કૃતિઓનો સમાવેશ કરતી ઈ-બુક તૈયાર કરવામાં આવી હતી ને કરવામાં આવતી રહેશે. સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાર્યમાં ભારત તેમજ ભારતની બહાર વસતાં ભારતીયો અતિ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.
આજે અને ભવિષ્યમાં ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ આપ સૌના સાથથી વધુ પ્રવૃત્ત રહેશે, એવો આપ સર્વને વિશ્વાસ અપાવું છું.
કૌશિક શાહ
સાહિત્ય સંગીતનું વિશ્વ (સંસ્થાપક)
પ્રસ્તાવના
‘નિર્મોહી પ્રકાશન’ અને